WhatsApp Group Join Now
Telegram Group Join Now

અટલ સ્નેહ યોજના

અટલ સ્નેહ યોજના સંપૂર્ણ માહિતી

અટલ સ્નેહ યોજના

અટલ સ્નેહ યોજના લાભ કોને મળે 

નવજાત શિશુથી લઇને ૧૮ વર્ષની વયજૂથના તમામ બાળકો . 


અટલ સ્નેહ યોજના લાભ ક્યાથી મળે 

સરકારી અથવા ખાનગી પ્રસૂતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલે કે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસૂતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર / આર.બી.એસ.કે . ટીમ / આશા કર્મચારી મારફતે . 

અટલ સ્નેહ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસૂતિ થતી હોય ( સરકારી અથવા ખાનગી ) ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે .

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

Leave a Comment