સરકાર દ્વારા નવી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે. જેમા ધોરણ – 8 પુરુ કરેલ વિદ્યાર્થીને મેરીટમાં આવ્યા બાદ ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26-5-2023 છે.
આ યોજનામા ફોર્મ ભરવાની અને અન્ય માહિતી નીચે આપેલ લીંક પર આપેલી છે.
આ સ્કોલરશીપ મળવાથી હોંશિયાર વિદ્યાર્થી ને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસમાં ઘણો ટેકો મળી જશે.
DOWNLOAD NOTIFICATION CLICK
OFFICIAL WEBSITE CLICK HERE
https://www.ndbhaliya.online/feeds/posts/default