WhatsApp Group Join Now
Telegram Group Join Now

બિપરજોય વાવાઝોડું દ્વારકાથી માત્ર 230 કી.મી દૂર

આ વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષાયેલું કરવામાં આવ્યું છે.

Live Live Live Live


લાઈવ જોવા અહી ક્લિક કરો 

બિપોરજોય વાવાઝોડા વિશે હવામાન વિભાગના જાણકારો દ્વારા જણાવ્યું છે કે, કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચીના બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેથી IMDએ જણાવ્યું છે કે આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાશે. આગામી પરિવર્તનો મુજબ IMDએ લેન્ડફોલ સમયે બિપોરજોયની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

જુઓ અંતરીક્ષ માંથી વાવાઝોડું કેવું દેખાય છે

આજે ગુજરાતના દરિયે વિનાશક વાવાઝોડું પ્રમાણે ત્રાટકવાનું છે. આ વાવાઝોડું ચક્રવાતી સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં વ્યાપક અસર કરી શકે છે. આજે બપોરથી રાત્રિના 8 વાગ્યા સુધી જખૌ બંદર પાસે ટકરાશે તેવી શક્યતા છે. જ્યારે આ વાવાઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે છે.

આજે જ્યારે સંભવતઃ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક ટકરાય ત્યારે, દરિયાકાંઠાના વિસ્તારમાં 125થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ, વાવાઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ વ્યાપક અસર પહોંચાડી શકે છે. 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને ઘણી હવાઓ ફૂંકાઈ શકે છે.

Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment