રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ કોને મળે ?
• મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ , પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ , તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ .
• પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય , તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ , લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ના અપનાવેલ હોવી જોઇએ , તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ .
રાષ્ટ્રીય પરિવાર યોજનામાં કેટલો લાભ મળે ?
પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ . ૨૦૦૦ / – અને મોટીવેટર ને ૩.૩૦૦ / – ની સહાય .
ટ્યૂબેક્ટોમી ( સ્ત્રી વ્યંધીકરણ ) માં લાભાર્થીને રૂ .૧૪૦૦ / – અને મોટીવેટર ને રૂ . ૨૦૦ / – ની સહાય .
• ટ્યૂબેક્ટોમી ( સ્ત્રી વ્યંધીકરણ ( સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો ) લાભાર્થીને રૂ .૨૨૦૦ / – અને મોટીવેટર ને ૩.૩૦૦ / – ની સહાય . .
રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ ક્યાંથી મળેલ ?
• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે .
રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ
• આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે .